Online Bibel

- Annoncer -




લેવીય 23:29 - પવિત્ર બાઈબલ

29 “એટલે તે દિવસે જો કોઈ પશ્ચાતાપમાં અને પાપ માંટે દિલગીરી વ્યક્ત કરી ઉપવાસ નહિ કરે તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 કેમ કે જે જન તે દિવસે આત્મકષ્ટ નહિ કરે, તે પોતાના લોકો મધ્યેથી અલગ કરાશે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

29 તે દિવસે જે કોઈ ઉપવાસ ન કરે તેને સમાજમાંથી બહિષ્કૃત કરવો.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 જે કોઈ તે દિવસે ઉપવાસ નહિ કરે તો તેને તેના લોકોમાંથી અલગ કરવામાં આવશે.

Se kapitlet Kopi




લેવીય 23:29

Følg os:

Annoncer


Annoncer