તિતસનં પત્ર 1:10 - ગામીત નોવો કરાર10 આંય એહેકેન યાહાટી આખતાહાવ, કાહાકા બોજ લોક હાચ્ચાં શિક્ષણાલ નાંય માની, એટલે, જ્યેં નોકામ્યો વાતો હિકાડતેહે એને બીજહાન દોગો દેતહેં, ખાસ કોઇન યહૂદી સુન્નત લોકહામાઅને જ્યા વિસ્વાસી બોની ગીઅલા હેય સુન્નત કોઅના જરુરી હેય એહેકેન આખનારા બોજ હેતા. Se kapitlet |