24 ઈયા લીદે પરમેહેરુહુ તીયાહાને પોતા મનુ અભિલાષા અનુસાર પાપ કેરા ખાતુરે છોડી દેદા, કા તે એકબીજા ખારાબ કામકીને પોતા શરીરુ નાશ કે.