15 ઈયા ખાતુરે આંય રોમુમે ઇસુ ખ્રિસ્તુ વિશે હારી સુવાર્તા ઉનાવા માટે શરમાતો નાહ, ઈયા ખાતુરે કા પરમેહેરુ સામર્થુંકી તીયાપે વિશ્વાસ કેનારા લોકુ ઉદ્ધાર વીયોહો, બાદા પેલ્લા યહુદી લોકુ આને ફાચે અન્યજાતિ લોકુ.