25 પેન તોઅ માંહુ જો પરમેહેરુ આખા નિયમુપે ધ્યાન કેતો રેહે, જો લોકુહુને પાપુકી છુટકારો આપેહે, તોઅ માંહુ ઉનાયને વિહરાતો નાહ, પેન તીયા પાલન કેહે, એહેડો માંહુ પોતા દરેક કામુમે આશીર્વાદિત વેરી.