Online Bible

- Reklamy -




પ્રકટીકરણ 20:14 - કોલી નવો કરાર

14-15 ઈ બધાય લોકોને જેનું નામ જીવની સોપડીમા લખેલુ નોતુ તેઓને આગની ખાયમાં ફેકી દેવામાં આવ્યા, એની પછી હવે કોય મોત નથી હવે અધોલોક નથી કેમ કે, ઈ જેના નામ જીવની સોપડીમા નોતા લખવામાં આવ્યા એને આગના દરિયામાં ફેકી દેવામાં આવ્યા આને જ બીજુ મોત કેવામાં આવે છે જે આગના દરિયામાં દંડ છે.

Viz kapitola kopírovat




પ્રકટીકરણ 20:14

Následuj nás:

Reklamy


Reklamy