Online Bible

- Reklamy -




ગલાતીઓને પત્ર 3:21 - કોલી નવો કરાર

21 શું એનો અરથ આ છે કે, શાસ્ત્ર જે કેય છે ઈ એના વિરુધ છે જેનો વાયદો પરમેશ્વરે કરયો છે. નય! કોયદી નય! કેમ કે, જો કોય આવો નિયમ છે; જે માણસોને પરમેશ્વરની હામે હાસો ઠરાવી હકે, તો ઈ ન્યાયીપણાનું પાલન કરીને અનંતજીવન મેળવી હકે છે.

Viz kapitola kopírovat




ગલાતીઓને પત્ર 3:21

Následuj nás:

Reklamy


Reklamy