Online Bible

- Reklamy -




પ્રેરિતોનાં કૃત્યો 2:31 - કોલી નવો કરાર

31 દાઉદે જોયું કે, ભવિષ્યમાં પરમેશ્વર શું કરવા જય રયો છે, અને ઈ હાટુ એણે જઈ મસીહને મરેલામાંથી જીવતા થાવાના વિષે વાત કરી કે, એને અધોલોકના જગતમાં પડયો રેવા દીધો નય; એનો દેહ હડી ગયો નય.

Viz kapitola kopírovat




પ્રેરિતોનાં કૃત્યો 2:31

Následuj nás:

Reklamy


Reklamy