Online Bible

- Reklamy -




પ્રેરિતોનાં કૃત્યો 13:46 - કોલી નવો કરાર

46 તઈ પાઉલ અને બાર્નાબાસે બીક વગર કીધું કે, “જરૂરી હતું કે, પરમેશ્વરનું વચન પેલા તમને હંભળાવવામાં આવ્યું હોત, પણ હવે તમે એનો નકાર કરો છો, અને આપણને અનંતકાળનું જીવન પામવા હાટુ લાયક નથી હમજતા, ઈ હાટુ હવે બિનયહુદી લોકોની પાહે આયશે.

Viz kapitola kopírovat




પ્રેરિતોનાં કૃત્યો 13:46

Následuj nás:

Reklamy


Reklamy