Online Bible

- Reklamy -




પ્રેરિતોનાં કૃત્યો 12:17 - કોલી નવો કરાર

17 તઈ પિતરે તેઓને હાથથી ઈશારો કરયો કે, સૂપ રયો, અને તેઓને બતાવ્યું કે, પરભુ કેવી રીતે એને જેલખાનામાંથી કાઢી લીયાવો છે, પછી કીધું કે, “યાકુબ અને બીજા વિશ્વાસી લોકોને મારી વિષે કય દેજો.” તઈ પોતે ન્યાંથી નીકળીને બીજી જગ્યા ઉપર વયો ગયો.

Viz kapitola kopírovat




પ્રેરિતોનાં કૃત્યો 12:17

Následuj nás:

Reklamy


Reklamy