9 જઈ આપડે માણસોની સાક્ષી માની લેય છે, તો પરમેશ્વરની સાક્ષી તો એના કરતાં મોટી છે, અને પરમેશ્વરની સાક્ષી આ છે કે, એણે પોતાના દીકરાની વિષે સાક્ષી આપે છે.