2 જઈ આપડે પરમેશ્વરથી પ્રેમ રાખી છયી, અને એની આજ્ઞાઓને પાળી છયી, તો એનાથી જ આપડે આ જાણી છયી કે, આપડે પરમેશ્વરનાં સંતાનોથી પ્રેમ રાખી છયી.