15 અને જઈ આપડે જાણી છયી કે, જે કાય પરમેશ્વરથી માગી છયી, ઈ આપડુ હાંભળે છે, તો આ પણ જાણી છયી કે, જે કાય અમે પરમેશ્વર પાહે માગ્યું છે, ઈ આપણને મળી ગયુ છે.