12 જે કોય પણ દીકરા હારે સંગતીમાં છે, એની પાહે અનંતકાળનું જીવન છે, અને જે કોય પણ પરમેશ્વરનાં દીકરાની હારે સંગતીમાં નથી, એની પાહે અનંતકાળનું જીવન પણ નથી.