યાકૂબનો પત્ર 1:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 આવા પ્રકારના મનુષ્ય બે મનવાળો હોય છે અને પોતાના સઘળા માર્ગોમાં અસ્થિર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 બે મનવાળું માણસ પોતાના સર્વ કાર્યમાં અસ્થિર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 પ્રભુ તેને કંઈક આપશે તેવી ધારણા તેણે રાખવી જોઈએ નહિ. Viz kapitola |