રોમનોને પત્ર 8:6 - પવિત્ર બાઈબલ6 જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે, તો તેનું આધ્યાત્મિક મૃત્યુ છે. પરંતુ જો કોઈ વ્યક્તિના વિચારો પર આત્માનો કાબૂ હોય તો ત્યાં જીવન તથા શાંતિ હોય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 દૈહિક મન તે મરણ છે; પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 માનવી સ્વભાવને આધીન થતાં મરણ આવે છે; જ્યારે આત્માને આધીન થતાં જીવન તથા શાંતિ મળે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 દૈહિક મન મરણ છે; પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે. Viz kapitola |