Online Bible

- Reklamy -




રોમનોને પત્ર 8:6 - પવિત્ર બાઈબલ

6 જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે, તો તેનું આધ્યાત્મિક મૃત્યુ છે. પરંતુ જો કોઈ વ્યક્તિના વિચારો પર આત્માનો કાબૂ હોય તો ત્યાં જીવન તથા શાંતિ હોય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 દૈહિક મન તે મરણ છે; પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 માનવી સ્વભાવને આધીન થતાં મરણ આવે છે; જ્યારે આત્માને આધીન થતાં જીવન તથા શાંતિ મળે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 દૈહિક મન મરણ છે; પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે.

Viz kapitola kopírovat




રોમનોને પત્ર 8:6

Následuj nás:

Reklamy


Reklamy