નીતિવચનો 23:9 - પવિત્ર બાઈબલ9 મૂર્ખને શિખામણ આપીશ નહિ, તારી સમજુ સલાહનો પણ તે તિરસ્કાર કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 મૂર્ખના સાંભળતાં બોલ નહિ; કેમ કે તારા શબ્દોના ડહાપણને તે તુચ્છ ગણશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 મૂર્ખના સાંભળતા કશી વાત ન કર; કારણ, તારા શાણપણભર્યા શબ્દોને તે તુચ્છ ગણશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મૂર્ખના સાંભળતાં બોલીશ નહિ, કેમ કે તારા શબ્દોના ડહાપણનો તે તિરસ્કાર કરશે. Viz kapitola |