નીતિવચનો 1:17 - પવિત્ર બાઈબલ17 કારણ કે જ્યારે પક્ષીઓ સાવધ હોય ત્યારે જાળ પાથરવી તે નિરર્થક છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 કેમ કે કોઈ પક્ષીના દેખતાં જાળ પાથરવી તે વ્યર્થ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 પક્ષીના દેખતાં તેને પકડવાની જાળ બિછાવવી નિરર્થક છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 કારણ કે જ્યારે પક્ષીઓ સાવધ હોય ત્યારે જાળ પાથરવી તે નિરર્થક છે. Viz kapitola |