માર્ક 6:12 - પવિત્ર બાઈબલ12 તે શિષ્યો ત્યાંથી વિદાય થયા અને બીજી જગ્યાએ ગયા. તેઓએ લોકોને ઉપદેશ આપ્યો અને તેઓને પસ્તાવો કરવા કહ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તેઓએ નીકળીને એવો ઉપદેશ આપ્યો, પસ્તાવો કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 તેથી બાર શિષ્યોએ જઈને લોકોને પોતાનાં પાપથી પાછા ફરવાનો ઉપદેશ આપ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેઓએ નીકળીને એવું પ્રગટ કર્યો કે, ‘પસ્તાવો કરો.’” Viz kapitola |