૨ રાજા 17:27 - પવિત્ર બાઈબલ27 આથી આશ્શૂરના રાજાએ એવી આજ્ઞા કરી કે, “સમરૂનમાંથી દેશ નિકાલ કરેલા યાજકોમાંથી એકને ત્યાં પાછો મોકલો, જેથી તે ત્યાં જઈને રહે અને લોકોને દેશના દેવની ઉપાસના કરવાની રીત શીખવે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 ત્યારે આશૂરના રાજાએ આજ્ઞા કરી, “જે યાજકોને તમે ત્યાંથી લાવ્યા હતા, તેઓમાંથી એકને ત્યાં લઈ જાઓ. તેઓ જઈને ત્યાં વસે, ને તે તેમને તે દેશના ઈશ્વરની રીત શીખવે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 તેથી સમ્રાટે હુકમ કર્યો: “આપણે જે કેદીઓ પકડી લાવ્યા છીએ તેમાંથી યજ્ઞકારોમાંના કોઈ એક જૂથને પાછું મોકલો; તેને ત્યાં જઈ રહેવા દો જેથી તે લોકોને તે દેશમાં ઈશ્વરનું નિયમશાસ્ત્ર શીખવે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 ત્યારે આશ્શૂરના રાજાએ આજ્ઞા કરી કે, “જે યાજકો તમે ત્યાંથી લાવ્યા હતા તેઓમાંથી એકને ત્યાં લઈ જાઓ, જેથી તેઓ ત્યાં જઈને રહે અને તેઓને તે દેશના દેવની રીત શીખવે.” Viz kapitola |