૨ કાળવૃત્તાંત 24:4 - પવિત્ર બાઈબલ4 યોઆશે યહોવાના મંદિરનો જીણોર્દ્ધાર કરવાનું નક્કી કર્યુ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પછી યહોવાના મંદિરને સમારવાનું યોઆશના મનમાં આવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 કેટલાક સમય પછી યોઆશે પ્રભુના મંદિરનું સમારકામ કરવાનો નિર્ણય કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 એ પછી એમ થયું કે યોઆશે ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવાનું નક્કી કર્યું. Viz kapitola |