૨ કાળવૃત્તાંત 23:21 - પવિત્ર બાઈબલ21 દેશનાં સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા હતા અને નગરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઇ હતી કારણકે રાણી અથાલ્યા મૃત્યુ પામી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 આથી દેશના સર્વ લોકો આનંદ પામ્યા, અને નગરમાં શાંતિ થઈ, અથાલ્યાને તો તેઓએ મારી નાખી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 અથાલ્યાને મારી નાખવામાં આવી હતી; તેથી દેશના બધા લોકો ખુશખુશાલ હતા અને શહેરમાં બધે શાંતિ પ્રવર્તતી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 દેશના સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા અને નગરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ. કેમ કે તેઓએ અથાલ્યાને તલવારથી મારી નાંખી હતી. Viz kapitola |