1 કરિંથીઓ 7:19 - પવિત્ર બાઈબલ19 વ્યક્તિએ સુન્નત કરાવી છે કે નથી કરાવી તે મહત્વનું નથી. દેવની આજ્ઞાઓનું પાલન મહત્વનું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 સુન્નત તો કંઈ નથી, અને બેસુન્નત પણ કંઈ નથી. પણ ઈશ્વરની આજ્ઞાનું પાલન તે જ [બધું છે]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 કારણ, સુન્નતી હોવું કે સુન્નત વગરના હોવું એનું કંઈ મહત્ત્વ નથી. પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન એ જ મહત્ત્વનું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 સુન્નત તો કંઈ નથી, અને બેસુન્નત પણ કંઈ નથી, પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન તે જ બધું છે. Viz kapitola |