માથ્થી 21:25 - ગામીત નોવો કરાર25 જોવે યોહાનાય લોકહાન બાપતિસ્મા દેના, તે કાય ચ્યા ઓદિકાર હોરગામાઅને પોરમેહેરા એહેરે કા માઅહા એહેરે આતો? માન આખા.” તોવે ચ્યા જાતેજ વિચાર કોઆ લાગ્યા કા હોરગામાઅને આખહુ તોવે, તો આમહાન આખરી કા, તોવે તુમાહાય ચ્યાવોય કાહાનાય બોરહો થોવ્યો? Viz kapitola |