2 પિતરનો પત્ર 3:2 - ગામીત નોવો કરાર2 મા ઉદેશ્ય ઓ હેય, તુમા ચ્યા વચનાહાલ યાદ રાખે જ્યા ઘોષણા પેલ્લાર્યા પવિત્ર ભવિષ્યવક્તાહાય કોઅલી આતી, એને ઈ કા તુમા ચ્યા આદેશાહાલબી યાદ રાખા જો આમહે પ્રભુ એને તારણારા પાઅને યેનહા. તુમહાય ચ્યા આગનાયો આમહે થી એટલે પ્રેષિતાહા પાઅને વોનાયાહા, જ્યા તુમહેપાય ખોબાર લેય યેનલા આતા. Viz kapitola |