19 એંતરે હારુ કે વેય બદ્દ પરમેશ્વર ના બારા મ સાફ રિતી થી જાણેં સકે, કેંમકે પરમેશ્વરેં હેંનનેં ઇયે વાતેં સાફ રિતી થી વતાડી હે.