24 તર યૂસુફ નીંદર મહો જાગ્યો, અનેં પરમેશ્વર ના હરગદૂત ની આજ્ઞા ની પરમણે જાએંનેં હેંને પુંતાની હગાઈ વાળી મરિયમ હાતેં લગન કર લેંદું, અનેં હેંનેં પુંતાનેં ઘેર લેં આયો.