22 ઇયુ બદ્દું એંતરે હારુ થાયુ કે વેયુ બદ્દું પૂરુ થાએ, ઝી પરમેશ્વરેં યશાયાહ ભવિષ્યવક્તા ના દુવારા ઇસુ ના જલમ ના બારા મ કેંદું હેંતું. યશાયાહવેં ઇવી રિતી લખ્યુ.