21 એંતરે હારુ બદ્દી ગંદગી અનેં વેર-ભાવ નેં સુંડેંનેં, હેંનં પરમેશ્વર ન વસનં નેં નરમાઈ થી ગરહણ કર લો, ઝી તમારા હય્યા મ નાખવા મ આયુ અનેં ઝી તમારી આત્મા નું તારણ કરેં સકે હે.