14 હરગદૂત તે ખાલી પરમેશ્વર ની સેવા કરવા વાળા દૂત હે, અનેં પરમેશ્વરેં હેંનનેં તારણ મેંળવવા વાળં મનખં ની સેવા કરવા હારુ મુંકલ્યા હે.