21 એંતરે હારુ ઇયુ જરુરી હે કે એક એંવા માણસ નેં પસંદ કરવા મ આવે, ઝી પ્રભુ ઇસુ ન કામં ના બદ્દા ટાએંમ નો ગવાહ વેહ.