પ્રેરિતોનાં ક્રત્યો 1:16 - ગરાસિયા નવો કરાર16 “હે ભાજ્યોં, પવિત્ર આત્માવેં ઘણા ટાએંમ પેલ દાઉદ રાજા દુવારા યહૂદા ના બારા મ ભવિષ્યવાણી કરી હીતી, કે ઝી ઇસુ નેં હવાડવા વાળં મનખં નો અગુવો બણેંજ્યો. ઇયુ જરુરી હેંતું કે યહૂદા ના બારા મ પવિત્ર શાસ્ત્ર મ ઝી લખ્યુ હે વેયુ પૂરુ થાએ. Viz kapitola |