9 કેંમકે વેય મનખં પુંતેસ હમારા બારા મ વતાડે હે કે તમારી કન હમારો અવકાર કેંવો થાયો, અનેં તમું કેંકેંમ મૂર્તિ પૂજા સુંડેંનેં પરમેશ્વર ની તરફ ફર્ય, એંતરે કે જીવતા અનેં હાસા પરમેશ્વર ની સેવા કરો.