19 કેંમકે પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે, “હૂં જ્ઞાન વાળં નું જ્ઞાન નાશ કરેં, અનેં હમજદારં ની હમજ નકમ્મી કર દેં.”