પ્રકટીકરણ 7:14 - દુબલી નવો કરાર14 તાંહા માયુહુ તીયાલે જવાબ આપ્યો, “ઓ માલિક આંય નાહ જાંતો, પેન તુ જાંહો.” ફાચે તીયાહા માને આખ્યો, “એ પાંડે પોતળે પોવનારા લોક તે હાય, જે મોડા સતાવ વેઠીને આલાહા, ઇયાહા પોતા પોતળે ઘેટા રોગુતુમે તુવીને સાફ કેયેહે.” Viz kapitola |