પ્રકટીકરણ 4:10 - દુબલી નવો કરાર10 જાંહા બી તે એહેકી કેતાહા, તાંહા ચોવીશ વડીલ, રાજગાદીપે બોહનારા હુંબુર પાગે પોળ્યા, આને જો હમેશા માટે જીવતો હાય તીયા આરાધના કેરા લાગ્યા. તીયાહા ઇ આખતા જાયને મુનકા મુગુટ ઇ આખતા જાયને રાજગાદી હુંબુર થોવી દેદા, Viz kapitola |