પ્રકટીકરણ 11:13 - દુબલી નવો કરાર13 તીયાજ સમયુલે યરુશાલેમ શેહેરુમે એક મોડો ભુકંપ વેયો, આને તીયા શેહેરુ ભવનુમેને દશમા ભાગુ જોતો ભવન પોળી ગીયો, આને તીયા ભુકંપુમે સાત હજાર લોક મોય ગીયા, આને જે વાચાય ગેહલા તે ખુબુજ બી ગીયા, આને હોરગામે રેનારા પરમેહેરુ મહિમા કેરા લાગ્યા. Viz kapitola |