પ્રકટીકરણ 10:6 - દુબલી નવો કરાર6 આને સાદા માટે જીવતો રેનારા પરમેહેરુ જીયાહા હોરગો આને જો કાય તીયામે હાય, આને તોરતી આને જો કાય તીયાપે હાય, આને સમુદ્ર આને જો કાય તીયામે હાય બાદો બોનાવ્યોહો, તીયા શપથ ખાયને આખ્યો, “આમી કેલ્લીજ ગોઠી વાઅ નાય લાગે, આમી તે બાદોજ પુરો વી જાય. Viz kapitola |