માર્ક 12:19 - દુબલી નવો કરાર19 “ઓ ગુરુજી, મુસાહા પવિત્રશાસ્ત્રમે આમા ખાતુર એક નિયમ લેખલો હાય કા, જો એગા વોરાળ કેલ્લા માંહા મોત વી જાય આને પોયરા વગર કોઅવાલીલે છોડી જાહે, તા તીયા માંહા પાવુહુલે વિધવા આરી વોરાળ કી લાં જોજે આને એક પોયરો પેદા કેરા જોજે, જો તીયા પાવુ વારીસદાર બોને. Viz kapitola |