લુક.ની સુવાર્તા 4:18 - દુબલી નવો કરાર18 “પ્રભુ આત્મા માપે હાય, ઈયા ખાતુર કા તીયાહા ગરીબુહુને સુવાર્તા ઉનાવા ખાતુર માઅ અભિષેક કેયોહો, આને માને ઈયા ખાતુર મોકલ્યોહો, શૈતાનુ બંધનુમે પોળલા લોકુહુને છુટકારો આપા આને આંદલાહાને દેખતે કેરા, આને જે દુનિયા મેં સતાવલા લોક હાય તીયાહાને વાચાવુ. Viz kapitola |