પ્રેરિત કેલે કામે 15:2 - દુબલી નવો કરાર2 જાંહા પાઉલ આને બર્નાબાસુહુ ઈયુ બાબતુ વિશે, તીયાં આરી વાદ-વિવાદ કેયો, તીયા લીદે એહકી નક્કી કેયો કા પાઉલ આને બર્નાબાસ આને આંતાકિયા મંડળી થોડાક લોક યરુશાલેમ શેહેરુમે જાય, આને ઈયુ ગોઠીલે સુલેહ કેરા ખાતુર ચેલાહાને આને મંડળી વડીલુહુને મિલે. Viz kapitola |