2 કુરિંથીઓ પત્રો 6:16 - દુબલી નવો કરાર16 મુર્તિ આને પરમેહેરુ મંદિરુ આરી કાયજ સંબંધ નાહ. કાહાકા આપુહુ તા જીવતા પરમેહેરુ મંદિર હાય, જેહેકી પરમેહેરુ પવિત્રશાસ્ત્રમે આખ્યોહો, “આંય તીયા લોકુમે માઅ પોંગો બોનાવેહે આને તીયાંમે ચાલતો ફીરતો રેહે, આને આંય તીયાં પરમેહેર વેહે, આને તે માઅ લોક વેરી.” Viz kapitola |