21 થોડાક લોક ઈયા ઝુટા જ્ઞાનુલે માનીને વિશ્વાસ કેરા છોડી દેતાહા, આંય પ્રાર્થના કીહુ કા પરમેહેરુ કૃપા તુમા બાદાપે વેતી રેઅ.