1 કુરિંથીઓ પત્રો 4:8 - દુબલી નવો કરાર8 તુમુહુ તા પોતા વિશે વિચાર કેતાહા કા આમા બાદી આત્મિક જરુરત પુરી વી ગીયીહી, આને આમુહુ તા માલદાર વી ગીયાહા. આને તુમનેહે ઇ બી લાગેહે કા આમનેહે તા તુમા વગર રાજા હોચે રાજ કેરા શુરુ બી કી દેદોહો. કાદાચ તુમુહુ ખરેખર રાજ કેરા શુરુ કી ધ્યાહા તા આંય ખુશ વી જાહે કા આમુહુ બી તુમા આરી રાજ કી સેક્જી. Viz kapitola |