21 નિયમશાસ્ત્રમે લેખલો હાય, “આંય ઈયા લોકુ આરી અલગ-અલગ પ્રકારુ ભાષા ગોગનારાહાને આને બીજા દેશુ લોકુ મારફતે ગોઠયા કેહે તેબી તે માઅ ગોઠ નાય ઉનાય.”