1 કુરિંથીઓ પત્રો 1:21 - દુબલી નવો કરાર21 જાંહા પરમેહેરુહુ પોતા બુદ્ધિકી હેલો, કા લોક જગતુ જ્ઞાનુકી પરમેહેરુલે કીદીહીજ નાય જાંય સેકે, ઈયા ખાતુરે તીયાહા આમા મારફતે આપવામે આલ્લા ઉપદેશુકી લોકુહુને વાચાવા ખાતુરે કામુમે લેદા. પેન જીયાહા તીયુ હારી સુવાર્તાપે વિશ્વાસ નાહ કેયો તે તીયાલે મુર્ખે માનતેહે. Viz kapitola |