15 કાદાચ ઇયાજ કારણુકી પરમેહેરુહુ ઓનેસિમસુલે થોડાક સમયુ માટે તોહીને દુર નાહી જાંઅ અનુમતિ આપી, કા તોઅ ખ્રિસ્તુપે વિશ્વાસ કી સેકે આને તુ સાદા માટે તીયાલે ફાચો પોતા આરી રાખી સેકે.